W aplikacji banku wybierz: BLIK → Przelew na telefon i wklej numer.
The content of the card
શ્રી બાલકૃષ્ણ હવેલી ખોરાસા ગીર
આથી દરેક વૈષ્ણવોને જણાવવાનું કે આજે તારીખ 7 ઓગસ્ટ 2023 ના દિવસે નૌકા વિહાર(નાવ) ના હિંડોળા દર્શન નું આયોજન કરેલું છે. તો સર્વે વૈષ્ણવોને આ હિંડોળા ના દર્શન નો લાભ લેવા નમ્ર અરજ હિંડોળા નો સમય 5:30 થી 6 વાગ્યા સુધીનો રહેશે તો વધારામાં વધારે વૈષ્ણવો લાભ લેવા નમ્ર વિનંતી.