W aplikacji banku wybierz: BLIK → Przelew na telefon i wklej numer.
The content of the card
છઠ્ઠી પૂજન
ખૂબ આનંદ સાથે જણાવવાનુ કે કુળદેવી ઉમિયા
માતાજી અને શ્રીનાથજી બાવા ની કૃપાથી અમારા
ઘરે તા. ૨૯/૧૦/૨૦૨૫ ને બુધવાર ના રોજ
પુત્રના પધરામણા થયેલ છે જેની
નામકરણ વિધી તા. ૦૩/૧૧/૨૦૨૫ ને સોમવાર
ના રોજ સાંજે ૯:૦૦ વાગ્યે રાખેલ છે તો આપશ્રીને
પધારવા અમો આમંત્રણ આપીએ છીએ